• સૂર્યનો ખરો તડકો આમ તો બધાને આકરો લાગે પણ તેનો યોગ્ય રીતે લાભ જો ખેડૂતો ઉઠાવે તો તે ખેતઉત્પાદનમાં પણ મહત્તમ વધારો કરી શકે છે. તેનાં પરિણામો પણ જાણે રણમાં મીઠી વીરડી મળી જાય તેમ શાતા આપનારાં હોય છે
Agriculture News : સમગ્ર જીવસૃષ્ટિ જેની આસપાસ સંકળાયલ છે, તે સૂર્યનારાયણની શક્તિ અને પ્રભાવથી સૌ કોઈ પરિચિત છે. તેનાં લાભ પણ અનેક છે. તેને પામવા, જાણવાની જિજ્ઞાસામાં આપણું વિજ્ઞાન માનવજાતના હિત માટે સતત પ્રયોગો કરતું રહે છે. તેનાં ભાગરૂપે ભારતે પણ આદિત્ય એલ.

