સમયાંતરે માણસનાં આરોગ્યની ચકાસણી જરૂરી હોય છે, જેથી ભવિષ્યમાં રોગ આવવાની સંભાવના હોય કે આવી ગયો હોય તો તે રોગને સારવારથી દૂર કરવાનાં ઉપાય કરી શકાય. આપણે જે અન્ન ખાઈએ છીએ તેને ઊગાડતી જમીન પણ સ્વસ્થ હોવી એટલી જ જરૂરી છે. કારણ કે જેવું અન્ન તેવું મન અને મન સ્વસ્થ તો તન સ્વસ્થ. જમીનમાં કાર્બનનું પ્રમાણ વધુ, તેટલી જમીન સ્વસ્થ અને ઊપજ પણ વધશે.
જમીનમાં ઝડપથી ઘટતા જતાં કાર્બન-નાઇટ્રોજનને કેવી રીતે અટકાવશો, જાણો રીત
