• ભણતર ન હોય તો શું થયું ? ગણતર તો છે ને !
• સૂઝબૂઝ અને માર્ગદર્શનથી અશિક્ષિત વ્યકિત પણ સફળ થઈ શકે
Agriculture News : વાવ-થરાદ જિલ્લાનાં, સુઈગામ તાલુકાના સનાલી ગામના મોંઘીબહેન રાજપૂત ભણેલા નથી પણ તેમના ગણતરને કારણે તેઓ પશુપાલનના વ્યવસાયમાં અગ્રેસર બની શક્યાં છે. તેમણે ખેતી સાથે પશુપાલનને પૂરક વ્યવસાય ન ગણતા તેને મહત્ત્વના વ્યવસાય તરીકે પ્રાધાન્ય આપી અપનાવ્યું છે.

