પશુપાલન દ્વારા મહિલા સશક્તિકરણ, ગાય-ભેંસના સંવર્ધન દ્વારા વાર્ષિક રૂપિયા 10 લાખની આવક

• ભણતર ન હોય તો શું થયું ? ગણતર તો છે ને !

• સૂઝબૂઝ અને માર્ગદર્શનથી અશિક્ષિત વ્યકિત પણ સફળ થઈ શકે

Agriculture News : વાવ-થરાદ જિલ્લાનાં, સુઈગામ તાલુકાના સનાલી ગામના મોંઘીબહેન રાજપૂત ભણેલા નથી પણ તેમના ગણતરને કારણે તેઓ પશુપાલનના વ્યવસાયમાં અગ્રેસર બની શક્યાં છે. તેમણે ખેતી સાથે પશુપાલનને પૂરક વ્યવસાય ન ગણતા તેને મહત્ત્વના વ્યવસાય તરીકે પ્રાધાન્ય આપી અપનાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *