માત્ર 4 વીઘામાં ખેડૂતે ખેતી અને મૂલ્યવર્ધન દ્વારા રૂપિયા 7 લાખની આવક મેળવી

• નાના પ્રોસેસિંગ યુનિટ પણ ખેડૂતની આવક વધારો કરી શકે

• કૃષિ પેદાશના મૂલ્યવર્ધન માટે પ્રોસેસિંગ યુનિટ વસાવીને ખેડૂત ખેતીની સાથે ખૂબ સરળતાપૂર્વક મૂલ્યવર્ધન દ્વારા

• સારી એવી આર્થિક કમાણી કરી શકે. આવા પ્રોસેસિંગ યુનિટ માટે આર્થિક સહાય પણ મળતી હોય છે

Agriculture News : ખેડૂતે પોતાની આવક વધારવી હોય, પણ બીજી તરફ જમીન જ ઓછી હોય ત્યારે કૃષિ સંલગ્ન અન્ય વિકલ્પો તરફ પણ ખેડૂતે ધ્યાન આપવું જોઈએ. મૂલ્યવર્ધન એ ખેડૂતની આવક ચોક્કસ  વધારી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *